HomeGujaratનેકનામ ગામ ખાતે તા.05 ના રોજ ભોરણીયા પરિવારનું પ્રથમ સ્નેહ મિલન યોજાશે

નેકનામ ગામ ખાતે તા.05 ના રોજ ભોરણીયા પરિવારનું પ્રથમ સ્નેહ મિલન યોજાશે

શ્રી કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા આગામી તા.- 05/01/2025ના રવિવારના રોજ નેકનામ ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પારિવારિક સ્નેહ મિલનમાં દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત, તેજસ્વી તારલાઓનું સન્માન, પ્રાસંગીક ઉદ્બોધન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સ્નેહ મિલનમાં સાંજે 4:30 રાસ ગરબા જે બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં સાંજે રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સહ પરિવારને પધારવા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW