HomeGujaratવાંકાનેરમાં મુસાફરોનો જીવ જોખમમાં મૂકી વાહન ચલાવતા 3 વાહન ચાલકો ગુનો નોધાયો

વાંકાનેરમાં મુસાફરોનો જીવ જોખમમાં મૂકી વાહન ચલાવતા 3 વાહન ચાલકો ગુનો નોધાયો

વાંકાનેર શહેરની આસપાસથી પસાર થતા હાઈવે પરથી પેસેન્જર વાહન ચાલકો તેમના વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી તેમના જીવ જોખમમાં મુકતા હોવાની ફરિયાદો મળતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા રોડ- રસ્તા પર વાહન ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જોખમી રીતે ખચોખચ મોટી સંખ્યામાં માણસો બેસેલ 3 વાહનો મળ્યા હતા. વેસ્તા ધુમસિંહ દેવકીયા,માનસિંહ નુરલા ડાવર અને જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા આ ત્રણેય વાહન ચાલકો વિરુધ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW