હળવદના રાતાભેર ગામમાં રહેતો જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશિંગભાઈ કેરવાડીયા નામનો 23 વર્ષીય યુવક સગીરાને લલાચાવી અને ફોસલાવીને બદકામ કરવા માટે વાલીપણામાંથી ભગાડી લઇ ગયો હતો.આ બનાવની અંગે ની જાણ તા.05-02-2024 એ સગીરા ના પિતાએ હળવદ પોલીસને કરી હતી.હળવદ પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી હતી.પોલીસે આ શખ્સને ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા ખાતે હળમતીયા ગામમાંથી પોલીસે પકડી પાડ્યો હતો, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

