HomeGujaratવાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી જામગરી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી જામગરી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળ આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી (ઉ.વ 25) રહે. માલાણી શેરી સંધવાણીવાસ માળિયાવાળા પાસેથી દેશી જામગરી નંગ -01કિં રૂ. 5000 ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW