મોરબી તાલુકાના ભડિયાદ ગામ નજીક આવેલા રામાપીર ઢોરાં રહેતા વલ્લભભાઈ ચૌહાણના પત્ની મંજુલાબેન ચૌહાણે અગમ્ય કારણસર ઘરમાં ફાંસો લગાવી લેતા બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ ડો એ બી યાદવે મહિલાને મૃત જાહેર કરી મૃત દેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

