HomeGujaratમોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી શહેરના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા નામના આધેડ વ્યક્તિએ ગત રોજ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ બનાવ અંગે માહિતી મળતા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત (એડી)ની નોંધ કરીને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW