Wednesday, May 21, 2025
HomeGujaratમાળિયા-મિયાણાના નવા નાગડાવાસ નિવાસી સવાભાઈ દેવરાજભાઈ ડાંગરનું અવસાન

માળિયા-મિયાણાના નવા નાગડાવાસ નિવાસી સવાભાઈ દેવરાજભાઈ ડાંગરનું અવસાન

માળિયા-મિયાણાના મૂળ રામપર (નવા નાગડાવાસ) નિવાસી સવાભાઈ દેવરાજભાઈ ડાંગર તે ચંદુભાઈ, પ્રભાતભાઈ , નારણભાઈ અને અમુભાઈના પિતાનું તા. 12/04/2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14/04/2025ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન મૂળ રામપર (નવા નાગડાવાસ) ખાતે રાખવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,043FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW