Monday, February 17, 2025
HomeGujaratમાળિયા મિયાણા તાલુકાના જાજાસરમાં પાણી નિકાલના રસ્તા પર ખાનગી કંપનીએ દબાણ કર્યાની...

માળિયા મિયાણા તાલુકાના જાજાસરમાં પાણી નિકાલના રસ્તા પર ખાનગી કંપનીએ દબાણ કર્યાની રાવ

માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામ દરિયાકાંઠે આવેલ હોય અને ગામાંથી અને વાડીમાંથી નીકળતું પાણી દરિયામાં ભળી જતું હોય છે પરંતુ સિમ વિસ્તારમાં એલ ડી જોશી ( શ્રીં રામ સોલ્ટ) નામથી ફેક્ટરી આવેલી હોય અને આ ફેક્ટરી દ્વારા પાણીના નિકાલના રસ્તામાં માટીનો પારો બનાવી દેતા પાણી નિકાલ બંધ થઇ ગયો છે પરિણામે સ્થાનિકોની હાલત કફોડી બની છે આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા મામલતદારને લેખિત રજુઆત કરી તાત્કાલિક પાણી નિકાલનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW