Monday, February 17, 2025
HomeGujaratમોરબીમાં 26 જાન્યુઆરીએ એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે 

મોરબીમાં 26 જાન્યુઆરીએ એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે 

મોરબીના વાવડી રોડ પર આવેલ સુમીતનાથનગર પાયલ આરોગ્ય નિકેતન (ગુજરાત હોસ્પિટલ) ખાતે ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા તારીખ : 26/01/2025ને રવીવારના રોજ સવારે 11:00 થી 01:30 કાલાકે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તથા ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ-પગ-કમરના સાંધાના દુઃખાવા દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW