HomeGujaratમાળિયા તાલુકાના ખેડૂતોનો ચોમાસું પાક બચાવવા નર્મદા કેનાલનું પાણી છોડાયું

માળિયા તાલુકાના ખેડૂતોનો ચોમાસું પાક બચાવવા નર્મદા કેનાલનું પાણી છોડાયું

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું એવું જામ્યું છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો છે જોકે કેટલાક વિસ્તાર એવા છે કે ચોમાસું પાકને જેટલી જરૂરિયાત છે તેટલું પાણી વરસ્યું નથી જેના કારણે પાકનો પુરતો વિકાસ રૂંધાયો છે અને આ મુદે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મના આગેવાનો ખાખરેચી મંડળી નાં પ્રમુખ અશોક બાપોદરિયા તથા વેજલપર હરેશ સરપંચ વિકાસ થડોદા જીલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયા તથાઘાટીલા સરપંચ ઉમેશ જાકાસણીયા અને દરેક આગેવાનો અને ખેડૂતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળ્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમ ધ્રાંગધ્રા બ્રાન્ચ નીચે આવતી ડી 24 મા આવતા તમામ તળાવ ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી ખેડૂતો અને આગેવાનોની રજૂઆત અંગે ધારાસભ્ય કાંતિભાઈએ નર્મદા વિભાગમાં પાણી છોડવા સુચના આપી હતી જે બાદ સિંચાઈ વિભાગે પાણી છોડતા ખેડૂતોના ચોમાસું પાકને નવજીવન મળે તેવી આશા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW