Thursday, May 16, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે મેન્ટનન્સ ની કામગીરીના પગલે સામાંકાઠા વિસ્તારમાં વીજ પુરવઠો...

મોરબીમાં આવતીકાલે મેન્ટનન્સ ની કામગીરીના પગલે સામાંકાઠા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે તારીખ 29-04-2024 સોમવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે એમ હોસ્પિટલ ફીડર ના વિસ્તારો સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.મેન્ટનન્સ ની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

એમ હોસ્પિટલ ના ફીડર માં આવતા વિસ્તારો નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ,ફ્લોરા,વૃંદાવનપાર્ક,આરડીસી બેન્ક પાસેના બધા ફ્લેટ્સ,લાલબાગ,લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ , તથા આસપાસ ના વિસ્તારો આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,949FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW