મોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં -02 માં રહેતા લતાબેન રતીલાલ પરમાર ઉ.વ.27વાળા ગત તા.24-12-2023 ના રોજ પોતાના પીતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી

