HomeGujaratમોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મોરબીના સકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં -02 માં રહેતા લતાબેન રતીલાલ પરમાર ઉ.વ.27વાળા ગત તા.24-12-2023 ના રોજ પોતાના પીતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW