HomeGujaratમોરબીના રોહિશાળામાં મજુરને ખેતરમાં ડીઝલ આપવા ગયેલા ખેડૂતની હત્યા

મોરબીના રોહિશાળામાં મજુરને ખેતરમાં ડીઝલ આપવા ગયેલા ખેડૂતની હત્યા

માળિયા મિયાણા તાલુકાના રોહીશાળાના ગામમાં એક ખેડૂત ખેતરમાં ડિઝલ આપવા ગયો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા કોઈ હથીયારના ઘા ઝીકી અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી ફરાર થઇ ગયા હતા વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ થઈ હતી

બનાવ ની જાણ થતા ડીવાય એસપી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે પોલીસ ગુન્હો નોધાવા તજવીજ હાથ ધરી છે

માળિયા મિયાણા તાલુકા રોહીશાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરેશભાઈ જાદવજી કાલરીયા નામના ખેડૂત ગત રાત્રીના ખેતરે મજુરને ડિઝલ આપવા ગયા હતા . ડિઝલ આપવા ગયા બાદ આખી રાત પરત ન ફરતા પરિવારે તપાસ કરતા ખેતર અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે હુમલો કરી હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરતા મતદેહ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી માળિયા પોલીસની ટીમ સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW