HomeGujaratમોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું તા. 4-11-24 ને સોમવાર થી તા. 10-11-24 સુધી અયોજન કરેલ છે. વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાશે. તેમજ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે.

જેમાં સંતો મહંતો રાજકીય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW