HomeGujaratમોરબીમાં પાન મસાલાની દુકાનમાં રૂ 9.58 લાખના મુદામાલની ચોરીની ઘટનામાં 7 મહિના...

મોરબીમાં પાન મસાલાની દુકાનમાં રૂ 9.58 લાખના મુદામાલની ચોરીની ઘટનામાં 7 મહિના બાદ ફરિયાદ

મોરબીના માધાપરમાં રહેતા અલ્પેશભાઇ કાંતીભાઇ ધમસાણીયાની ત્રાજપર ગામ પાસે આવેલા ખોડીયાર સેલ્સ એજન્સી નામની પાન મસાલાની કામ કરતો જયદિપભાઇ બીપીનભાઇ કાઠીયા નામનો કર્મચારી 7 મહિના પહેલા દુકાનમાં રાખેલા રૂ 9.58 લાખની કિમતની નાના મોટા તમાકુના ડબ્બા અને ચુનાના કાર્ટુન સહિતના સામાનની ચોરી કરી બારોબાર વેચી દીધા હતા જે અંગે વેપારીને જાણ થતા તેને આ બાબતે જયદીપને પૂછતાં યોગ્ય જવાબ આપ્યો ન હોય જેથી આ તમામ સામાન જયદીપ કોઠિયાએ વેચાણ કરેલ હોવાનું સામે આવતા આજે અલ્પેશભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW