મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 18 ફેબ્રુઆરી બુધવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને પગલે કેરાળા જેજીવાય, રાજા, એરીકોન ઇન્ડસ્ટ્રીઝ ફીડરમાં સવારે 9:00 થી સાંજના 06:00 વાગે સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વીજજોડાણોમાં પણ વીજકાપ રહેશે.

