વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢીયાર નામના યુવાને પોતાના ઘરે કોઇ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ડો. વૈભવ ગાંભવાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.