Thursday, July 4, 2024
HomeGujaratઆવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે વિજપુરવઠો બંધ રહેશે

આવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે વિજપુરવઠો બંધ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 28/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.

ગુરૂકૃપા જેજીવાય ફીડર (આંદરણા ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને
ધારેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવતા વીજ કનેક્શનો સવારે 8:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.થતા આશ્રમ ખેતીવાડી ફીડર સવારે 8:30 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW