મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 28/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.
ગુરૂકૃપા જેજીવાય ફીડર (આંદરણા ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને
ધારેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવતા વીજ કનેક્શનો સવારે 8:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.થતા આશ્રમ ખેતીવાડી ફીડર સવારે 8:30 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.