HomeGujaratમોરબીના પંચાસરમાં વૃદ્ધે માનસિક તણાવથી કંટાળી ફાંસો લગાવી લીધો

મોરબીના પંચાસરમાં વૃદ્ધે માનસિક તણાવથી કંટાળી ફાંસો લગાવી લીધો

મોરબી તાલુકાના પંચાસર ગામમાં રહેતા અને નિવૃત જીવન જીવતા બાવજીભાઈ મનજીભાઈ પરમાર નામના 75 વર્ષના વૃદ્ધ પરિવારીક કારણોસર માનસિક તણાવમાં રહેતા અને તેના કારણે શુક્રવારે મોડી રાત્રે ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. બાદ શનિવારે સાંજના સમયે તેની વાડીમાં લીમડા સાથે ફાંસો લગાવેલ હાલતમાં મળી આવ્યા હતા . ઘટના બાદ તેમને હોસ્પટલ ખસેડાયો હતો જ્યાં પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW