HomeGujaratબગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપ શ્રીરામનું આગમન

બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપ શ્રીરામનું આગમન

અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ત્યારે બગથળા આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓએ બાલ સ્વરૂપ રામ,લક્ષમણ,જાનકીના વેશ પરિધાન કરી વાતાવરણ રામમય બનાવી દીધું હતું.આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં.આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડીના પરમાર મનીષાબેન,ઠોરિયા ભાવિકાબેન,ચાવડા દયાબેનએ જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે પાયલબેન ડાંગર ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW