Tuesday, October 28, 2025
HomeGujaratમોરબીના જાંબુડીયામાં ફાંસો લગાવી પરણિતાનો આપધાત

મોરબીના જાંબુડીયામાં ફાંસો લગાવી પરણિતાનો આપધાત

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ નીલકંઠ નામની ફેકટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ દાણા નામના મજૂરની પત્ની રાધા બેને તેમના લેબર કવાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બે શુધ્ધ હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યા ફરજ પરના તબીબે પરણિતાને મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડવા આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page