HomeGujaratટંકારાના ઓટાળામાં વિછી કરડતા સગીરનું મોત

ટંકારાના ઓટાળામાં વિછી કરડતા સગીરનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં આવેલ રમેશભાઈ ઘોડાસરાની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા શ્રમિક પરિવારના રાજેશભાઇ નવલસિંહ વાખલા નામના 17 વર્ષના સગીર બે દિવસ પહેલા વાડીમાં હતો તે દરમિયાન વિછીએ ડંખ માર્યો હતો જેના કારણે સગીરને ઝેરી અસર થતા પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતું. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW