Tuesday, October 28, 2025
HomeGujaratઆમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના ઉપાધ્યક્ષ સંજયભાઈ જયંતિભાઈ ભટાસણાની તરીકે વરણી.

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના ઉપાધ્યક્ષ સંજયભાઈ જયંતિભાઈ ભટાસણાની તરીકે વરણી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા ચેહરો અને ખ્યાતનામ સંજયભાઈ ભટાસણાને ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.સતત પ્રજાના જમીની સવાલો સાથે બાથભિડતા યુવા આગેવાનને ઉપાધ્યક્ષ તરીકે નિમણુક મળતા શુભેચ્છા પાઠવી હતી

સંજયભાઈ ભટાસણા ધણા વર્ષોથી આ ફિલ્ડ ક્ષેત્રે જોડાયેલા છે અને તેમને 66- ટંકારા-પડધરી વિધાનસભા ના પ્રભારી તરીકે ખુબજ સરાહનીય કામગીરી તેમજ દરેક સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા સંજયભાઈ એ વધુ મજબુત તાઈ થી જનતા ના પ્રશ્નો ની વાચા આપતાં આવ્યા છે આ તકે મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા , ગોપાલ ઈટાલિયા, ઈશુંદાન ગઢવી તેમજ અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકરો નો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page