HomeGujaratમોરબીમાં યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

મોરબીમાં યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપનીના કવાટર્સમાં રહેતા મોહીતભાઇ રાજુભાઇ વર્મા નામના યુવાને ગઈકાલના રોજ કોઇ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW